Search Now

Gujarati Sahitya Sanstha

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

 

ગુજરાતી સાહિત્ય પરિષદ –

  • સ્થાપના: ૧૯૦૫
  • 'પરબનામનું માસિક અને 'ભાષાવિમર્શનામનું ત્રિમાસિક પ્રકાશિત કરે છે.  
  • આ પરિષદનું પ્રથમ અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ભરાયું હતું.

--------------------------------------------------------------------------------------------
ગુજરાતી સાહિત્ય સભા –

  • સ્થાપના ૧૯૦૪ માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ અમદાવાદમાં કરી હતી.
  • આ સંસ્થા ૧૯૨૮ના રજત જયંતી વર્ષ થી 'રણજિતરામ સુવર્ણચંદ્રકઆપે છેપ્રથમ ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો

--------------------------------------------------------------------------------------------
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી -  

  • ૨૬ ડિસે. ૧૮૪૮માં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી.
  • સૌથી જૂની સંસ્થા  પાછળથી આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભાતરીકે ઓળખાઇ.  
  • આ સંસ્થા સૌપ્રથમ 'વરતમાનઅઠવાડિક પ્રસિદ્ધ કર્યું.
  • ત્યારબાદ પખવાડિક 'બુદ્ધિપ્રકાશશરૂ કર્યું અને  આજે બુદ્ધિપ્રકાશમાસિક પ્રકાશિત કરે છે.
  • ઇ.સ. ૧૮૪૯ માં “નેટિવ લાઇબ્રેરી” ની સ્થાપના કરવામાં આવી આજે તે હિમાભાઇ ઇન્‍સ્ટિટ્યુટ તરીકે પ્રખ્યાત છે.

 -------------------------------------------------------------------------------------------
નર્મદ સાહિત્ય સભા –

  • આ સંસ્થા ૧૯૨૩માં "ગુજરાતી સાહિત્ય મંડળ" નામે સુરતમાં સ્થપાઇ હતી.
  • શરૂઆતમાં આ સંસ્થા 'ગુજરાતી સાહિત્ય મંડળતરીકે ઓળખાતી હતી.  ત્યારબાદ ૧૯૩૯માં તેનું નામ કવિ નર્મદનું નામ સંકળાતા 'નર્મદ સાહિત્ય સભાકરવામાં આવ્યું.
  • આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે "નર્મદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

--------------------------------------------------------------------------------------------
પ્રેમાનંદ સાહિત્ય સભા –

  • "વડોદરા સાહિત્ય સભા" ની સ્થાપના ૧૯૧૬માં વડોદરા કરવામાં આવી હતી.  
  • આ સંસ્થાએ ૧૯૪૪ માં 'પ્રેમાનંદ સાહિત્ય સભાનામ ધારણ કર્યું.
  • આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને ૧૯૮૪થી  દર બે વર્ષે "પ્રેમાનંદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

--------------------------------------------------------------------------------------------
ભારતીય વિદ્યાભવન –

  • સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમાં કરી હતી.
  • સામયિક: અંગ્રેજીમાં ભવન્‍સ જર્નલ’ તથા ગુજરાતીમાં નવનીત-સમર્પણ’ (પહેલા સમર્પણ – હાલમાં બંધ)

--------------------------------------------------------------------------------------------

સાહિત્ય સંસદ –

  • સ્થાપન કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમા કરી હતી

 -------------------------------------------------------------------------------------------

ફાર્બસ ગુજરાતી સભા –

  • સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી ૧૮૫૪માં કવિ ફાર્બસની સ્મૃતિમાં કરવામાં આવી હતી.
  • આ સંસ્થા ૧૮૫૧માં શરૂ કરેલી બુદ્ધિવર્ધક સભા” નો ગ્રંથસંગ્રહ સંભાળવાનું તથા ગ્રંથ પ્રકાશનનું કાર્ય કરે છે.
  • આ સંસ્થા ૧૯૩૨ થી પોતાનું મુખપત્ર 'ફાર્બસ ગુજરાતી સભાત્રિમાસિક આજે પણ પ્રકાશિત કરે છે

--------------------------------------------------------------------------------------------
ગુજરાત સાહિત્ય અકાદમી –

  • ગુજરાતી તથા સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વાર સ્થાપિત
  • સ્થાપના ૧૯૮૨મા થઇ હતી.  
  • આ સંસ્થા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓનું મૂલ્યાંકન કરી સારી કૃતિને (લેખકને) 'ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કારઆપે છે.
  • આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે.  
  • આ સંસ્થાનું મુખપત્ર 'શબ્દસૃષ્ટિનિયમિત રીતે પ્રકાશિત થાય છે.

--------------------------------------------------------------------------------------------

બુદ્ધિવર્ધક સભા –

  • સ્થાપના ૧૮૫૧ માં નર્મદ અને તેના મિત્રોએ કરી હતી

--------------------------------------------------------------------------------------------
ગુજરાત સંશોધન મંડળ -  

  • સ્થાપના પોપટલાલ શાહે મુંબઇમાં કરી હતી

--------------------------------------------------------------------------------------------
કવિતાભવન –

  • આ સંસ્થા ૧૯૮૧ થી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દ્વારા કાર્યરત છે.

--------------------------------------------------------------------------------------------
જ્ઞાન પ્રસારક સભા –

  •  આ સંસ્થા ઍલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પૅટન તથા દાદાભાઇ નવરોજી અને અન્ય યુવાનો દ્વારા સ્થાપવામાં આવે હતી

--------------------------------------------------------------------------------------------
ક.લા.સ્વાધ્યાય મંદિર –

  • આ સંસ્થાની સ્થાપના શેઠ કસ્તુરભાઇ લાલભાઇની સ્મૃતિમાં ઇ.સ. ૧૯૮૧માં સ્થાપવામાં આવી હતી

--------------------------------------------------------------------------------------------

પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ:

  • સ્થાપના ૧૯૨૪ માં વડોદરામાં સ્વ. મોતીભાઇ અમીને આ  સહકારી સંસ્થાની સ્થાપના કરી હતી.
  • સંસ્થા દ્વારા ૧૯૭૩-૭૪ માં આર્થિક રીતે પછાત ગામોમાં નવાં પુસ્તકાલયો ઊભાં કરવામાં સહાય કરવા “મોતીભાઇ અમીન શતાબ્દી ટ્રસ્ટ” ની રચના કરવામાં આવેલી.
  • સામયિક: પુસ્તકાલય 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel