Search Now

વિદ્યા સાધના યોજના (મફત સાયકલ)

વિદ્યા સાધના યોજના (મફત સાયકલ)

  • પ્રારંભ ૧૯૯૫
  • વિહંગાવલોકન ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં સામાન્યતઃ ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષણ છોડી દેવાનું વલણ જોવા મળે છે.
  • ઉદ્દેશ વિદ્યાર્થીનીઓએ ધોરણ ૮ પછી પણ શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા અને શાળા તેમના રહેવાના સ્થળથી થોડાક કિ.મી. દૂર હોય તો પણ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા.
  • ભાગીદાર કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ ધોરણ ૯ માં અભ્યાસ કરવાનો ઈરાદો ધરાવતી આદિવાસી કન્યાઓ
  • પાત્રતા માટેના માપદંડ આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂ.૧૨૦,૦૦૦ સુધી અને શહેરી વિસ્તારમાં રૂ.૧૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ મળતા લાભ ધો. ૯માં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થીઓનીને વિના મૂલ્યે સાયકલ ભેટ આપવામાં છે.
  • સિધ્ધિ ઘેરથી શાળાનું અંતર દૂર હોય તો પણ આદિવાસી વિદ્યાર્થીનીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૪૬૯૯૨ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવેલ છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel