Search This Blog

મહાત્મા ગાંધી: જીવન અને કાર્ય

મહાત્મા ગાંધી: જીવન અને કાર્ય

ભારતના રાષ્ટ્રપિતા વિશેની પરીક્ષાલક્ષી સંપૂર્ણ નોંધ

૧. જન્મ અને કૌટુંબિક વિગતો

  • જન્મ: ૨ ઓક્ટોબર ૧૮૬૯, પોરબંદર (સુદામાપુરી).
  • માતા-પિતા: પૂતળીબાઈ અને કરમચંદ ગાંધી. (કરમચંદ ગાંધી પોરબંદરના રાજા વિક્રમજીના સમયમાં દીવાન હતા).
  • પત્ની: કસ્તુરબા.
  • સંતાનો: હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.
  • પુત્ર સમાન અનુયાયી: જમનાલાલ બજાજ (ગાંધીજીના ૫મા પુત્ર).
  • બકરીનું નામ: નિર્મલા.
  • સંસ્કૃત શિક્ષક: કૃષ્ણાશંકર માસ્તર.
  • રહસ્યમંત્રી: મહાદેવભાઈ દેસાઈ.

૨. પ્રેરણા સ્ત્રોત અને ગુરુઓ

  • રાજકીય ગુરુ: ગોપાલ કૃષ્ણ ગોખલે.
  • આધ્યાત્મિક ગુરુ: શ્રીમદ્દ રાજચંદ્ર.
  • વૈચારિક ગુરુ: લિયો ટોલ્સટોય (રશિયા) અને જ્હોન રસ્કિન (બ્રિટન).
  • પુસ્તકોની અસર:
    • 'અન ટુ ધ લાસ્ટ' (રસ્કિન): જેનો અનુવાદ ગાંધીજીએ 'સર્વોદય' નામે કર્યો.
    • રાજા હરિશ્ચંદ્ર (નાટક): સત્ય પ્રત્યેની નિષ્ઠા જાગી.
    • શ્રવણ પિતૃભક્તિ: સેવાભાવ જાગ્યો.

૩. દક્ષિણ આફ્રિકાનો સંઘર્ષ (૧૮૯૩-૧૯૧૪)

ગમન: ૧૮૯૩માં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા. (પ્રથમ બંદર: ડરબન)

પીટર મોરિત્સ બર્ગ: આ સ્ટેશને ગાંધીજીને રંગભેદને કારણે ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા.

સ્થાપનાઓ:

  • નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ (૧૮૯૪).
  • ફિનિક્સ આશ્રમ (૧૯૦૪): ડરબન.
  • ટોલ્સટોય ફાર્મ (૧૯૧૦): જોહાનિસબર્ગ (રતન ટાટાએ ₹૨૫,૦૦૦ ની મદદ કરી હતી).

લીલા ચોપાનિયા (Green Pamphlet): આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અંગે રાજકોટમાં છપાવેલ પુસ્તિકા.

સાપ્તાહિક: 'ઇન્ડિયન ઓપિનિયન'.

૪. ભારત આગમન અને આશ્રમ જીવન

  • ભારત પરત: ૯ જાન્યુઆરી ૧૯૧૫ (એસ.એસ. અરેબીયા જહાજમાં, એપોલો બંદર મુંબઈ).
  • કોચરબ આશ્રમ: ૨૫ મે ૧૯૧૫ (જીવણલાલ બેરિસ્ટરનું મકાન). પ્રથમ હરિજન પરિવાર: દુદાભાઈ અને દાનીબહેન.
  • સાબરમતી આશ્રમ: ૧૭ જૂન ૧૯૧૭ (સાબરમતી નદી કિનારે).
    • હૃદયકુંજ: ગાંધીજીનું નિવાસસ્થાન.
    • નંદિની: અતિથિગૃહ.
  • સેવાગ્રામ આશ્રમ: વરધા (મહારાષ્ટ્ર) ખાતે સ્થાપના.

૫. બિરુદો અને ઉપનામો

બિરુદ વ્યક્તિ આપનાર
મહાત્માગાંધીજીરવીન્દ્રનાથ ટાગોર
રાષ્ટ્રપિતાગાંધીજીસુભાષચંદ્ર બોઝ
અર્ધનગ્ન ફકીરગાંધીજીવિન્સ્ટન ચર્ચિલ
બાપુગાંધીજીવિનોબા ભાવે / મેઘાણી
ગુરુદેવરવીન્દ્રનાથ ટાગોરગાંધીજી
સવાઈ ગુજરાતીકાકાસાહેબ કાલેલકરગાંધીજી
રાષ્ટ્રીય શાયરઝવેરચંદ મેઘાણીગાંધીજી
મૂકસેવકરવિશંકર મહારાજગાંધીજી
ડુંગળી ચોરમોહનલાલ પંડ્યાગાંધીજી
કાયદા-એ-આઝમમોહમ્મદ અલી ઝીણાગાંધીજી
અજાતશત્રુડૉ. રાજેન્દ્ર પ્રસાદગાંધીજી
દીનબંધુસી. એફ. એન્ડ્રુઝગાંધીજી

💡 Value Added Data (GPSC સ્પેશિયલ)

  • શિક્ષણ નીતિ: ૧૯૩૭માં વરધા ખાતે 'નવી તાલીમ' અથવા 'બુનિયાદી શિક્ષણ' ની યોજના રજૂ કરી.
  • હિંદ સ્વરાજ: મૂળ ગુજરાતીમાં લખ્યું (૧૯૦૯). બ્રિટિશ સરકારે ૧૯૧૦માં પ્રતિબંધ મૂક્યો હતો.
  • સત્યાગ્રહના અગિયાર મહાવ્રત: સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, જાતમહેનત, અસ્વાદ, અભય, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ અને સર્વધર્મ સંભાવ.
  • મ્યુઝિયમ આર્કિટેક્ટ: સાબરમતી ગાંધી સ્મારક સંગ્રહાલયના આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા હતા.
  • ટ્રસ્ટીશીપ: મૂડીપતિઓએ મિલકતના માલિક નહીં પણ સમાજના 'રખેવાળ' (Trustee) બનવું જોઈએ.

સમાધિ: રાજઘાટ, દિલ્હી

"ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે."

© 2026 Immy's Academy | GPSC Preparation Special

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel